March 26, 2026
ગુજરાત

સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો માટે ઇ શ્રમિક કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું

૩૦ ના રોજ SWADHA SOCIAL FOUNDATION દ્વારા ચાંદખેડા, અમદાવાદમાં ખાતે મફત ઇ શ્રમિક કાર્ડ બનવાના આયોજન કરાયું હતું જેમાં ભારી સંખ્યા માં શ્રમિક મહિલા અને પુરુષો ના શ્રમિક કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.

કેમ્પમાં શ્રમિક ભાઈઓ અને બહેનો માં અતિ ભારે ઉત્સાહ જોવા મળ્યો અને બધાએ ભારત સરકાર ની આ યોજના ને આવકારી.. ઉપરોક્ત કાર્યક્રમ માં SWADHA SOCIAL FOUNDATION નાં પ્રમુખ શ્રી વિશાલ ભાઈ શ્રીવાસ્તવ, ઉપપ્રમુખ શ્રી સંદીપ ભાઈ શ્રીવાસ્તવ,મંત્રી શ્રી બી.આર. પાંડે સહિત સામાજિક કાર્યકર્તા શ્રી પ્રવીણ સિંહ હાજીર રહ્યા.. પ્રમુખ વિશાલ ભાઈ અને ઉપ પ્રમુખ શ્રી સંદિપ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ અમે આજ રીતે ભારત સરકાર દ્વારા અપાતા પ્રજાલક્ષી યોજનાઓ પ્રજા સુધી પોહંચાડવા નાં પ્રયત્ન કરીશું..

Related posts

PSI અને LRDની તા.૦૩ અને તા.૦૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરાયુ

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

નવા નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલએ આજના નિર્ણયને અવકાર્યું, અમે બધી રીતે છીએ તૈયાર: પ્રવિણ પિલ્લાઈ (એમ.ડી)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો