૩૦ ના રોજ SWADHA SOCIAL FOUNDATION દ્વારા ચાંદખેડા, અમદાવાદમાં ખાતે મફત ઇ શ્રમિક કાર્ડ બનવાના આયોજન કરાયું હતું જેમાં ભારી સંખ્યા માં શ્રમિક મહિલા અને પુરુષો ના શ્રમિક કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.
કેમ્પમાં શ્રમિક ભાઈઓ અને બહેનો માં અતિ ભારે ઉત્સાહ જોવા મળ્યો અને બધાએ ભારત સરકાર ની આ યોજના ને આવકારી.. ઉપરોક્ત કાર્યક્રમ માં SWADHA SOCIAL FOUNDATION નાં પ્રમુખ શ્રી વિશાલ ભાઈ શ્રીવાસ્તવ, ઉપપ્રમુખ શ્રી સંદીપ ભાઈ શ્રીવાસ્તવ,મંત્રી શ્રી બી.આર. પાંડે સહિત સામાજિક કાર્યકર્તા શ્રી પ્રવીણ સિંહ હાજીર રહ્યા.. પ્રમુખ વિશાલ ભાઈ અને ઉપ પ્રમુખ શ્રી સંદિપ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ અમે આજ રીતે ભારત સરકાર દ્વારા અપાતા પ્રજાલક્ષી યોજનાઓ પ્રજા સુધી પોહંચાડવા નાં પ્રયત્ન કરીશું..
