January 20, 2025
ગુજરાતરાજકારણ

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

New up 01

” ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાઍ જણાવ્યું છે કે ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવીડ હોસ્પીટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીઍ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યુ કે, હોસ્પીટલમાં જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂ હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ બચાવવા  પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઈ રહેલા ૨૫ જેટલા દર્દીઓના જીવ બચાવ્યા છે.

અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહપૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથિ જાળવી રાખી હતી. ઍટલા માટે ઍમને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.”

Related posts

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

ઉપલેટા શહેરમાં છ દિવસ પૂર્વે બે જૂથ વચ્ચે થયેલ ફાયરિંગમાં પિતા અને બે પુત્રની થઈ ધરપકડ

Ahmedabad Samay

સુરત બાદ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે લોક દરબાર, તડામાર તૈયારીઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો