May 8, 2026
ગુજરાત

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું યોજાયો હતો.

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન ખાતે ઐતિહાસિક શહેર અમદાવાદ “સફર એ વિરાસત” એસોસિયેશન ઓફ મુસ્લિમ ઇન્ટલએકચ્યુલસ ( AMI) શ્રીમાન ગુલમોઈન ખોખર સાહેબ અને ટીમ દ્વારા શહેરના ઇતિહાસ અંગે સંપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ મહેમાન તરીકે શ્રીમાન પ્રિયાંક ભાઈ બારોટ સાહેબ અસિમા ગ્રુપ શ્રીમાન વિનય ભાઈ દુબે સાહેબ ઝેડ પ્લસ ગ્રુપ કુમારી પરીનિધિ બહેન (ઝેડ પ્લસ ગ્રુપ), વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને પણ “ઈનામ વિતરણ” કરવામાં આવ્યું હતું, તેમજ શ્રી આસિફ ભાઈ શેખ અને અફઝલ ખાન સાહેબ (સ્વધાર ગ્રુપ) પણ ઉપસ્થિત રહ્યા હતા, સંપૂર્ણ વર્કશોપ આસિફભાઇ શેખ સાહેબે સરસ રીતે સંચાલિત કર્યું હતું  એ.એસ.ઇ કેમ્પસના ફાઉન્ડર શાહનવાઝ શેખ સાહેબે આ પ્રસંગે ભારત અને શહેરના ઇતિહાસ અંગે વિશેષ માહિતી આપી હતી.સમગ્ર વર્ક શોપમાં માં શ્રી સુરેન્દ્રભાઈ કાઉન્સિલર શ્રી બીજેપી સરખેજવોર્ડ હાજરી રહી હતી.

Related posts

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

સુરત: રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી! સૌથી વધુ આ જિલ્લામાં યુવાનો બેરોજગાર, 2 વર્ષમાં ગટરની સફાઈથી 11 કર્મીના મોત

Ahmedabad Samay

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

Ahmedabad Samay

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો