June 21, 2026
ગુજરાત

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

તૌકતે એ માનવ જીવન તો અસ્થ વ્યસથ કરી નાખ્યું સાથે સાથે અબોલ જીવનો પણ ભોગ લેતો ગયો હતો ,

વાવાઝોડાએ ચારે તરફ નુકશાન કરી નાખ્યું હતું તેવામાં અબોલ પક્ષીઓ પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા પક્ષીઓ ઘવાયા હતા.

આમતો ઉત્તરાયણ નિમિતે ઘણી બધી સંસ્થાઓ પક્ષી બચાવો આંદોલન ચલાવતી હોય છે પરંતુ આ ચક્રવાત માં કોઈ પણ પક્ષીઓ પર ધ્યાનજ નહિ આપ્યું. આવામાં શાહપુર પાંજરાપોળએ રહેતા નાનકડા બાળકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતું કામ કર્યું છે, મિત વામનરાવ ગાયકવાડે વાવાઝોડામાં તેમની આસપાસના વિસ્તારમાં ઘવાયેલા પક્ષીઓને પોતાના ઘરે સહારો આપી તેમની સેવા કરી સાજા થયા બાદ બીજા દિવસે પક્ષીઓને ખુલ્લા મૂક્યા અને જે પક્ષીઓ મૃત્યુ પામ્યા તેમનું અંતિમ સંસ્કાર કરી અદભુત કાર્ય કર્યું છે.

અમદાવાદ સમય સમાચારપત્ર મિત ગાયકવાડની આ સુંદર કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરે છે.

Related posts

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો, વેકસીન નહીતો એન્ટ્રી નહિ

Ahmedabad Samay

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો