March 28, 2026
ગુજરાત

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

તૌકતે એ માનવ જીવન તો અસ્થ વ્યસથ કરી નાખ્યું સાથે સાથે અબોલ જીવનો પણ ભોગ લેતો ગયો હતો ,

વાવાઝોડાએ ચારે તરફ નુકશાન કરી નાખ્યું હતું તેવામાં અબોલ પક્ષીઓ પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા પક્ષીઓ ઘવાયા હતા.

આમતો ઉત્તરાયણ નિમિતે ઘણી બધી સંસ્થાઓ પક્ષી બચાવો આંદોલન ચલાવતી હોય છે પરંતુ આ ચક્રવાત માં કોઈ પણ પક્ષીઓ પર ધ્યાનજ નહિ આપ્યું. આવામાં શાહપુર પાંજરાપોળએ રહેતા નાનકડા બાળકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતું કામ કર્યું છે, મિત વામનરાવ ગાયકવાડે વાવાઝોડામાં તેમની આસપાસના વિસ્તારમાં ઘવાયેલા પક્ષીઓને પોતાના ઘરે સહારો આપી તેમની સેવા કરી સાજા થયા બાદ બીજા દિવસે પક્ષીઓને ખુલ્લા મૂક્યા અને જે પક્ષીઓ મૃત્યુ પામ્યા તેમનું અંતિમ સંસ્કાર કરી અદભુત કાર્ય કર્યું છે.

અમદાવાદ સમય સમાચારપત્ર મિત ગાયકવાડની આ સુંદર કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરે છે.

Related posts

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો