March 29, 2026
ગુજરાતતાજા સમાચાર

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

અમદાવાદના કાંકરિયા ખાતે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન અને સેવ ઇન્ડિયન ફેમિલી ના સદસ્યો દ્વારા દશેરા નિમિત્તે જનજાગૃતિ અને લોકહિત માટે કાનુન નો નો દુર ઉપયોગ કરતી સ્ત્રીઓ માટે એક સંદેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો,

https://youtu.be/8u8-xlV0dTU

જેમા રાવણ ની સાથે સુરપંખા નુ પણ દહન કરવામા આવ્યુ હત, કારણ કે  રાવણને ગેરમાર્ગે દોરનાર સુરપંખા ના કારણેજ રાવણે  પોતાના કુળ તથા પોતાની લંકાનુ તથા રાવણના સમગ્ર કુળનુ સર્વનાશ થયુ હતુ,                                         સ્ત્રીઓ દ્વારા કાનૂનો દૂર ઉપયોગ કરી પુરોષોને ખોટા કેસમા ફસાવી,પુરુષોના પરિવારને પણ ખોટા કેસમા ફસાવવામા આવવાના કિસ્સા વધી રહ્યા છે, પુરુષોને તેમના બાળકોથી અલગ કરી એકલા કરી દેવામા આવે છે અને તેમને માનસિક રીતે એટલા હેરાન કરી દેવામા આવે છે કે તેવો આત્મહતા કરવા પર મજબુર થઇ જતા હોય છે,

પુરુષો ને સમાન ન્યાય મળે અને પુરૂષો આત્મહત્યા કરવાના કિસ્સાને રોકવા માટે આ કાર્યક્રમ યોજાયો તેમા મોટી સંખ્યામા ગુજરાત સમાનતા ફાઉન્ડેશનના અધિકારીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ ઉપર અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલનું મોત

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

admin

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુહા ખાતે વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો