March 24, 2026
ગુજરાતતાજા સમાચાર

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી છે, આસ્થા  ફાઉન્ડેશનના સભ્યો દ્વારા  આ સુંદર કામગીરી કરવામા આવી છે,

આસ્થા ફાઉન્ડેશન દ્વારા આ આશ્રમમા તમામ સુવિધા પૂરીપાડવામા આવી છે, ઉત્તમ રહેવાની શુદ્ધ અને ચોખ્ખુ ભોજન મનોરંજન માટે ટીવી અને વાંચનાલય જેવી ઉત્તમ સુવિધાઓ પુરી પાડવામા આવી છે.

આસ્થા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પૂજાપાઠ કરી વૃદ્ધા આશ્રમની શરૂઆત કરવામાં આવી છે.

Related posts

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Samay

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

Ahmedabad Samay

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો