June 29, 2026
ગુજરાતતાજા સમાચાર

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી છે, આસ્થા  ફાઉન્ડેશનના સભ્યો દ્વારા  આ સુંદર કામગીરી કરવામા આવી છે,

આસ્થા ફાઉન્ડેશન દ્વારા આ આશ્રમમા તમામ સુવિધા પૂરીપાડવામા આવી છે, ઉત્તમ રહેવાની શુદ્ધ અને ચોખ્ખુ ભોજન મનોરંજન માટે ટીવી અને વાંચનાલય જેવી ઉત્તમ સુવિધાઓ પુરી પાડવામા આવી છે.

આસ્થા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પૂજાપાઠ કરી વૃદ્ધા આશ્રમની શરૂઆત કરવામાં આવી છે.

Related posts

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

નવા કોરોના વેરિયન્ટથી ચેતી જજો,COVID-Omicron XBB ડેલ્‍ટા વેરિઅન્‍ટ કરતાં ૫ ગણું વધુ વાઇરલ છે અને તે કરતાં વધુ મૃત્યુદર ધરાવે છે

Ahmedabad Samay

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

Ahmedabad Samay

કોતરપુર પોલીસ પોઇન્ટ થી નાના વહેપારીઓ થયા ત્રસ્ત, માસ્ક બાબતે પોલીસ અને યુવક વચ્ચે થઇ ઝપાઝપી

Ahmedabad Samay

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

ત્રીજા લહેર માટે સરકારે આપી ચેતવણી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો