March 29, 2026
ગુજરાતતાજા સમાચાર

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી છે, આસ્થા  ફાઉન્ડેશનના સભ્યો દ્વારા  આ સુંદર કામગીરી કરવામા આવી છે,

આસ્થા ફાઉન્ડેશન દ્વારા આ આશ્રમમા તમામ સુવિધા પૂરીપાડવામા આવી છે, ઉત્તમ રહેવાની શુદ્ધ અને ચોખ્ખુ ભોજન મનોરંજન માટે ટીવી અને વાંચનાલય જેવી ઉત્તમ સુવિધાઓ પુરી પાડવામા આવી છે.

આસ્થા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પૂજાપાઠ કરી વૃદ્ધા આશ્રમની શરૂઆત કરવામાં આવી છે.

Related posts

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

Ahmedabad Samay

પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી

Ahmedabad Samay

મણિપુરમાં સેલ્ફીની બાબતે ફરી એકવાર હિંસા ફાટી નીકળી

Ahmedabad Samay

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી વિધિવત રીતે વ્‍યાપારિક વિમાની સેવાઓનો પ્રારંભ

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, વહેલા ડિસ્ચાર્જ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો