March 10, 2026
ગુજરાત

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

ગુરુપૂર્ણિમાના શુભ પ્રસંગે, મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજ (રણછોડ મંદિર, સરસપુર) ના ચરણ સ્પર્શ કરીને અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ જી એ સમસ્ત પદાધિકારીઓ સાથે આશીર્વાદ મેળવ્યા હતા.

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના તમામ પદાધિકારીઓ દ્વારા મહારાજ શ્રીના આશીર્વાદ મેળવ્યા હતા અને મહારાજ જીના આશીર્વાદથી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર લોકો અને સંગઠન સુધી પહોંચ્યો હતો અને તમામ અધિકારીઓ અને સૈનિકો, ભાઈ-બહેનો આવી પ્રાર્થનાથી ધન્યતા અનુભવી હતી.

New up 01

Related posts

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર શ્રી બિપીન પટેલે ફેસબુક પર સંદેશ આપતો પોસ્ટ કર્યો.

Ahmedabad Samay

ઇલેક્શન બાદ ૧ થી ૫ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો