March 25, 2025
ગુજરાત

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

ગુરુપૂર્ણિમાના શુભ પ્રસંગે, મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજ (રણછોડ મંદિર, સરસપુર) ના ચરણ સ્પર્શ કરીને અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ જી એ સમસ્ત પદાધિકારીઓ સાથે આશીર્વાદ મેળવ્યા હતા.

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના તમામ પદાધિકારીઓ દ્વારા મહારાજ શ્રીના આશીર્વાદ મેળવ્યા હતા અને મહારાજ જીના આશીર્વાદથી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર લોકો અને સંગઠન સુધી પહોંચ્યો હતો અને તમામ અધિકારીઓ અને સૈનિકો, ભાઈ-બહેનો આવી પ્રાર્થનાથી ધન્યતા અનુભવી હતી.

New up 01

Related posts

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Ahmedabad Samay

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

અમદાવાદ – રથયાત્રાની પુરજોશમાં તૈયારીઓ, દરરોજ બને છે ભગવાનનો પ્રસાદ

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો