March 23, 2026
ગુજરાત

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

ગુરુપૂર્ણિમાના શુભ પ્રસંગે, મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજ (રણછોડ મંદિર, સરસપુર) ના ચરણ સ્પર્શ કરીને અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ જી એ સમસ્ત પદાધિકારીઓ સાથે આશીર્વાદ મેળવ્યા હતા.

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના તમામ પદાધિકારીઓ દ્વારા મહારાજ શ્રીના આશીર્વાદ મેળવ્યા હતા અને મહારાજ જીના આશીર્વાદથી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર લોકો અને સંગઠન સુધી પહોંચ્યો હતો અને તમામ અધિકારીઓ અને સૈનિકો, ભાઈ-બહેનો આવી પ્રાર્થનાથી ધન્યતા અનુભવી હતી.

New up 01

Related posts

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા

Ahmedabad Samay

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ કોરોનાના વધતા સંક્રમણના કારણે નહિ યોજાય

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો