June 22, 2026
ગુજરાત

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

ગુરુપૂર્ણિમાના શુભ પ્રસંગે, મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજ (રણછોડ મંદિર, સરસપુર) ના ચરણ સ્પર્શ કરીને અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ જી એ સમસ્ત પદાધિકારીઓ સાથે આશીર્વાદ મેળવ્યા હતા.

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના તમામ પદાધિકારીઓ દ્વારા મહારાજ શ્રીના આશીર્વાદ મેળવ્યા હતા અને મહારાજ જીના આશીર્વાદથી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર લોકો અને સંગઠન સુધી પહોંચ્યો હતો અને તમામ અધિકારીઓ અને સૈનિકો, ભાઈ-બહેનો આવી પ્રાર્થનાથી ધન્યતા અનુભવી હતી.

New up 01

Related posts

નરોડાના મધુવન ગ્લોરીમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી હોળી પ્રગટાવી

Ahmedabad Samay

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો