March 29, 2026
ગુજરાત

અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

અખિલ ગુજરાત વણઝારા ગોર સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે  ડી.જી વણઝારા સાહેબ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને વર વધુને તેમના આશીર્વાદ આપવાના છે,

સમૂહ લગ્નમાં ભાગ લેનાર દમપ્તિને સમાજના પ્રતિષ્ઠ વ્યક્તિઓ દ્વારા ઘરવખરી જીવન જરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવાના છે.

Related posts

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ, જાણો કયા શહેરમાં કેટલી ડિગ્રી પહોંચ્યો પારો?

admin

અમદાવાદ: આગામી દિવસોમાં પણ પડશે માવઠું! જાણો બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફાર અંગે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો