January 19, 2025
ગુજરાતરમતગમત

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

14 ઓક્ટોબરે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચનો સૌથી મોટો મુકાબલો થશે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ વિશ્વકપની આ મેચ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. કારણ કે તેમાં ફિલ્મી સિતારા અને સિંગર્સ ચાર ચાંદ લગાવશે. વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની તો નહોતી યોજાઈ પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ઓપનિંગ સેરેમની જેવો જ કાર્યક્રમ યોજાશે

મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે. જ્યારે રણવીરસિંહ, તમન્ના ભાટિયા, આશા ભોંસલે અને અરિજિતસિંહ પરફોર્મન્સ આપશે. મેચ દરમિયાન ભારે આતશબાજી અને લેસર શો યોજાવાની પણ શક્યતા છે. મહત્વનું છે કે બન્ને ક્રિકેટ ટીમ મેચ રમવા માટે અમદાવાદ આવી ચૂકી છે.

Related posts

૧૧૬ જેટલા ASI ને PSI તરીકે આપ્યું પ્રમોશન

Ahmedabad Samay

નમો આર્મી ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા એમ્બ્યુલન્સ સેવા અને મિથાલિન બ્લુ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરાયું 

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

IPL 2023: KKRની લાંબી છલાંગ, RCB 7મા સ્થાને આવી ગયું; જાણો પોઈન્ટ ટેબલની માહિતી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

‘વર્લ્ડ કપ જીતવા કરતાં IPL ટ્રોફી જીતવી વધુ મુશ્કેલ…’, સૌરવ ગાંગુલીનું આ નિવેદન મચાવી શકે છે હંગામો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો