January 25, 2025
ગુજરાતધર્મ

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

શિવકૃપા મિત્ર મંડળ દ્વારા ૧૮ થી ૨૦ ઓક્ટોબર સુંધી ત્રી દિવસીય શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર આયોજન કરવામાં આવેલ છે.

શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર માટે બગેશ્વર મેદાન લાલગેબી સર્કલ હાથીજણ પાસે ૩ દિવ્ય ના દિવ્ય દરબાર અને શ્રી હનુમંત કથા માટે ની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે,

હાથીજણ ખાતે ના આ ત્રી દિવસીય કથા દરબારમાં અમદાવાદ અને આજુબાજુ ના જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં ભકતો જોડાશે.

Related posts

કુબેરનગર વોર્ડમાં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપના કાર્યકરો દ્વારા સ્કૂલના ચોપડા અને બેગ વિતરણનું કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

નેતાજીને જનતાનો પક્ષ લેવો પડ્યો ભારે, દમણ સામે લડતા નેતાજી થયા બદનામ

Ahmedabad Samay

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Ahmedabad Samay

ત્રીજા લહેર માટે સરકારે આપી ચેતવણી.

Ahmedabad Samay

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

Ahmedabad Samay

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો