March 10, 2026
ગુજરાતધર્મ

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

શિવકૃપા મિત્ર મંડળ દ્વારા ૧૮ થી ૨૦ ઓક્ટોબર સુંધી ત્રી દિવસીય શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર આયોજન કરવામાં આવેલ છે.

શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર માટે બગેશ્વર મેદાન લાલગેબી સર્કલ હાથીજણ પાસે ૩ દિવ્ય ના દિવ્ય દરબાર અને શ્રી હનુમંત કથા માટે ની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે,

હાથીજણ ખાતે ના આ ત્રી દિવસીય કથા દરબારમાં અમદાવાદ અને આજુબાજુ ના જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં ભકતો જોડાશે.

Related posts

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

ચેતી જજો સાબરમતી નદી, કાંકરીયા લેક અને ચંડોળા તળાવમાંથી મળ્યો કોરોના

Ahmedabad Samay

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

અનાજના વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ, ગ્રાહકો પાસે થી બજાર ભાવ કરતા વધારે પૈસા વસુલવામાં આવી રહ્યાની ફરિયાદ

Ahmedabad Samay

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો