May 9, 2026
ગુજરાતધર્મ

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

શિવકૃપા મિત્ર મંડળ દ્વારા ૧૮ થી ૨૦ ઓક્ટોબર સુંધી ત્રી દિવસીય શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર આયોજન કરવામાં આવેલ છે.

શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર માટે બગેશ્વર મેદાન લાલગેબી સર્કલ હાથીજણ પાસે ૩ દિવ્ય ના દિવ્ય દરબાર અને શ્રી હનુમંત કથા માટે ની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે,

હાથીજણ ખાતે ના આ ત્રી દિવસીય કથા દરબારમાં અમદાવાદ અને આજુબાજુ ના જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં ભકતો જોડાશે.

Related posts

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

Ahmedabad Samay

આ સપ્તાહ કાર્ય ક્ષેત્રેમાં ઘણા જાતકો ને થશે ફાયદો નુકશાન જાણો આ સપ્તાહનું રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી પાસેથી

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો