March 15, 2026
ગુજરાત

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

યાત્રા ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા તમામ માતા-બહેનો સાથે ધારાસભ્ય હાર્દિક પટેલે રૂબરૂ મુલાકાત કરીને તેમના અનુભવ સાંભળ્યા હતાં.


વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વડીલોના આશીર્વાદ મળે એટલે જગ જીતી જવાય. હાલ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિરમગામ વિધાનસભાના વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ૫૬૦૦ લોકોને પરિક્રમા અર્થે અંબાજી મોકલવામાં આવ્યા હતા.

Related posts

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

Ahmedabad Samay

કલ્યાણપુર,ભરત્તારપુરા ગામ ના રહિશો વડે જોગણી માતા મંદિર, ભાર્ગવ રોડ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

હવે થોડી છુટ છાટ સાથે ધમધમસે ગુજરાત

Ahmedabad Samay

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો