જો આપે વેકસીન ન લીધી હોય તો વહેલી તકે વેકસીન લઇ લેવી, કારણકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો,કોરોના રસીનો એક પણ ડોઝ ના લીધો હોય તેમને 20 સપ્ટેમ્બરથી જાહેરસ્થળોએ પ્રવેશ નહીં આપવામાં આવે, AMTS – BRTS, કાંકરિયા લેક ફન્ટ, પ્રાણીસંગ્રહાલય, રિવરફન્ટ લાયબ્રેરી, જિમ્નેશિયમ, સ્વીમીંગ પુલ, AMC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિટી સિવિક સેન્ટર અને AMCની તમામ કચેરીમાં પ્રવેશ નહીં અપાય
