March 23, 2026
ગુજરાત

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

અમદાવાદમાં હાલ કોરોના વાયરસે લોકોની બેદરકારી ને કારણે બીજી ઇનિંગ ચાલુ કરી છે, કોરોના બે કાબુ બન્યો છે અને તેનો પરિણામ કોરોના વોરિયર પણ ભોગી રહ્યા છે.

હિતેન્દ્ર રાઠોડ
કોરોના વોરિયર

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્યામવેદ એલીગન્સમાં હિતેશ રાઠોડ નામનો કોરોના વોરીયરે કોરોના ગ્રસ્ત થતા પરિવારના એકનો એક પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે, હિતેન્દ્ર રાઠોડ પોતાની રાષ્ટ્ર ભાવના ને કારણે પરિવાર થી દુર રહી પોતાની ફરજ નિભાવતા હતા, કોરોના સંકટ વધતા હિતેન્દ્ર રાઠોડ એ લોક જાગૃતિ માટે એક પોસ્ટ પણ કરી હતી તે વાંચતા જ હવે લોકોના આંખ ભીની થઇ જાય છે . હિતેન્દ્રની પોસ્ટ વાંચતા તમને પણ કદાચ અફસોસ થશે કે જો આપણે કે આપણા જેવા લોકોએ બે દરકારી ન કરી હોત તો કદાચ હિતેન્દ્ર અને તેના જેવા અનેક કોરોના વોરિયર પોતાના પરિવાર સાથે હોત.

અમદાવાદ સમય સમાચારપત્ર આપ સૌને જાહેર અપીલ કરે છે કે માસ્ક પહેરો, બે ફૂટની દુરી રાખો, કામ કોય તોજ બહાર નીકળો અને ભીડવાળી જગ્યા ન જવું અને ભીડ એકત્રિત ન કરવી.

Related posts

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે

Ahmedabad Samay

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં ૩ રાઉન્ડ ફાયરીંગની ઘટના બની,CCTVમાં ઘટના થઇ કેદ

Ahmedabad Samay

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Ahmedabad Samay

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો