June 24, 2026
ગુજરાત

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

અમદાવાદમાં હાલ કોરોના વાયરસે લોકોની બેદરકારી ને કારણે બીજી ઇનિંગ ચાલુ કરી છે, કોરોના બે કાબુ બન્યો છે અને તેનો પરિણામ કોરોના વોરિયર પણ ભોગી રહ્યા છે.

હિતેન્દ્ર રાઠોડ
કોરોના વોરિયર

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્યામવેદ એલીગન્સમાં હિતેશ રાઠોડ નામનો કોરોના વોરીયરે કોરોના ગ્રસ્ત થતા પરિવારના એકનો એક પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે, હિતેન્દ્ર રાઠોડ પોતાની રાષ્ટ્ર ભાવના ને કારણે પરિવાર થી દુર રહી પોતાની ફરજ નિભાવતા હતા, કોરોના સંકટ વધતા હિતેન્દ્ર રાઠોડ એ લોક જાગૃતિ માટે એક પોસ્ટ પણ કરી હતી તે વાંચતા જ હવે લોકોના આંખ ભીની થઇ જાય છે . હિતેન્દ્રની પોસ્ટ વાંચતા તમને પણ કદાચ અફસોસ થશે કે જો આપણે કે આપણા જેવા લોકોએ બે દરકારી ન કરી હોત તો કદાચ હિતેન્દ્ર અને તેના જેવા અનેક કોરોના વોરિયર પોતાના પરિવાર સાથે હોત.

અમદાવાદ સમય સમાચારપત્ર આપ સૌને જાહેર અપીલ કરે છે કે માસ્ક પહેરો, બે ફૂટની દુરી રાખો, કામ કોય તોજ બહાર નીકળો અને ભીડવાળી જગ્યા ન જવું અને ભીડ એકત્રિત ન કરવી.

Related posts

હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

નારોલમાં ગેરકાયદેસર દબાણના કારણે સર્જાય છે અકસ્માત

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો