May 9, 2026
ગુજરાત

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

અમદાવાદમાં હાલ કોરોના વાયરસે લોકોની બેદરકારી ને કારણે બીજી ઇનિંગ ચાલુ કરી છે, કોરોના બે કાબુ બન્યો છે અને તેનો પરિણામ કોરોના વોરિયર પણ ભોગી રહ્યા છે.

હિતેન્દ્ર રાઠોડ
કોરોના વોરિયર

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્યામવેદ એલીગન્સમાં હિતેશ રાઠોડ નામનો કોરોના વોરીયરે કોરોના ગ્રસ્ત થતા પરિવારના એકનો એક પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે, હિતેન્દ્ર રાઠોડ પોતાની રાષ્ટ્ર ભાવના ને કારણે પરિવાર થી દુર રહી પોતાની ફરજ નિભાવતા હતા, કોરોના સંકટ વધતા હિતેન્દ્ર રાઠોડ એ લોક જાગૃતિ માટે એક પોસ્ટ પણ કરી હતી તે વાંચતા જ હવે લોકોના આંખ ભીની થઇ જાય છે . હિતેન્દ્રની પોસ્ટ વાંચતા તમને પણ કદાચ અફસોસ થશે કે જો આપણે કે આપણા જેવા લોકોએ બે દરકારી ન કરી હોત તો કદાચ હિતેન્દ્ર અને તેના જેવા અનેક કોરોના વોરિયર પોતાના પરિવાર સાથે હોત.

અમદાવાદ સમય સમાચારપત્ર આપ સૌને જાહેર અપીલ કરે છે કે માસ્ક પહેરો, બે ફૂટની દુરી રાખો, કામ કોય તોજ બહાર નીકળો અને ભીડવાળી જગ્યા ન જવું અને ભીડ એકત્રિત ન કરવી.

Related posts

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

Ahmedabad Samay

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

Ahmedabad Samay

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ગત રાત્રે ૧૧:૦૦ કલાકે થયા હતા ઠપ્પ

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો