March 29, 2026
Other

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ માં હિન્દીભાષી/ઉત્તર ભારતીય સમાજ ની લાગણી દુભાઈ ..હિન્દી ભાષી સમાજ ઈગ્નોર કરાયું,UBVP એ વિરોધ કર્યો

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ માં હિન્દીભાષી/ઉત્તર ભારતીય સમાજ ની લાગણી દુભાઈ ..હિન્દી ભાષી સમાજ ઈગ્નોર કરાયું, જેને પગલે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ વિરોધ કરવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી આપતા શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું છે કે

ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓને અભિનંદન અને હાર્દિક શુભેચ્છા સાથે હું શ્યામસિંહ ઠાકુર રાષ્ટ્રીય અધ્યક્ષ ,ઉત્તર ભારતીય વિકાસ પરિષદ સમાજ વતી દુઃખ ની લાગણી વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત માં મંત્રીમંડળ વિસ્તરણ માં 14 ટકા થી વધુ ભાગીદાર હિન્દીભાષી /ઉત્તર ભારતીય સમાજ ને સાઇડ લાઇન કરાયું છે તેથી સમસ્ત હિન્દીભાષી સમાજ ને અસંતોષ વ્યાપ્યો છે.
આજે તમામ જ્ઞાતિઓ ને એમની ટકાવારી પ્રમાણે મંત્રીમંડળ માં સ્થાન આપી સન્માન અપાયું હોય પરંતુ હિન્દી સમાજ ને મંત્રીમંડળ માં સ્થાન ન અપાતા સમસ્ત સમાજ માં અસંતોષ ની લાગણી વ્યાપી છે.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ આ બાબત ને વખોડી કાઢે છે અને ભારતીય જનતા પાર્ટી ને સમાનતા નો અધિકાર આપવા અપીલ કરીએ છીએ..
હિન્દીભાષી /ઉત્તર ભારતના તમામ રાજ્યો માં આ સમાજ ખોબે ખોબા ભરીને વોટ આપી કેન્દ્રમાં મોદીજી ને સમર્થન આપે છે .એજ સમાજ ને મોદીજીના ગુજરાત માં કોઈ સ્થાન ન હોય તો સમાજે ભવિષ્ય માં અન્ય વિકલ્પ તરફ પણ મજબૂર થઈ ને વિચારવું પડશે…
મંત્રીમંડળ વિસ્તરણ માં થયેલ અસંતોષ બાબતે કેન્દ્રીય નેતૃત્વ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને સમાજ ની વિવિધ પડતર માંગણીઓ મૂકવામાં આવશે..

Related posts

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

Ahmedabad Samay

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Ahmedabad Samay

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો