February 8, 2026
Other

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

જીઆઇએસએફએસ ની વડી કચેરી ખાતે, બહુમાળી ભવન, ગિરધરનગર, અસારવા,અમદાવાદ ખાતે 26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન સીઈઓ શ્રી પી.જી. ધારૈયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જીઆઈએસએફએસ ના ઓફિસ સ્ટાફ, સિક્યુરિટી જવાનોએ તેમજ એસએસઆઈ, શ્રી ગિરીશ ઠાકુર એ પોતાની ટીમ સાથે રાષ્ટ્રગીત સાથે ધ્વજ વંદન કરેલ હતું. બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ ખાતે ફરજ બજાવતા પ્લેન ક્રેશ દુર્ઘટના માં ચાલુ ફરજ દોરાન ને ઘાયલ થતા અવસાન પામનાર સ્વર્ગીય શ્રી રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્નીને શ્રીમતી મીનાબેન ને સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરેલ હતું. એસ.એસ.આઈ શ્રી ગિરીશ એમ.એમ.ઠાકુર તેમજ શ્રી દિનેશ મારુ અને એમની ટીમે શ્રી પાટનકર પરિવાર પોતાનું પરિવાર સમજીને દિલ થી હમેશા લાગણી વ્યક્ત કરી હતી. ઈએસઆઈસી તરફ થી શ્રી સ્વર્ગીય રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્ની મીનાબેન આજીવન પેન્શન ચાલુ કરાવવા માં શ્રી ગીરીશ એમ.ઠાકુર સાહેબ ખૂબજ મહેનત કરી હતી.અને એમના ફેમિલી ને લાઈફ ટાઈમ સુધી પેન્શન ચાલુ થયેલ છે.શ્રી પીજી ધારૈયા સાહેબ અને એસ.એસ.આઈ.શ્રી ગિરીશ એમ. ઠાકુર સાહેબ ની કામગીરી ને મીડિયા પરિવાર સલામ કરીએ છીએ.

Related posts

અમદાવાદના વાડજ વિસ્તારમાં બની એસિડ અટેકની ઘટના

Ahmedabad Samay

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

Ahmedabad Samay

સેવ અર્થ NGO દ્વારા અબોલા પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરાયું

Ahmedabad Samay

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની

Ahmedabad Samay

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

Ahmedabad Samay

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો