November 17, 2025
ગુજરાતધર્મ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

ભારતીય જનતા પાર્ટીના સહયોગથી ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભાજપના શહેર ઉપાધ્યક્ષ શ્રી પરાગ ભાઈ નાયક, અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો.હસમુખ પટેલ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના શહેર પ્રમુખ શ્રી વિનય મિશ્રા, મહાનગરપાલિકા પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, ધર્મેન્દ્ર (ધમભાઈ) પટેલ, અમરાઈવાડી વોર્ડના કાઉન્સિલર જશીબેન પરમાર, પ્રતિભા બેન દુબે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જ્ઞાનેન્દ્ર મિશ્રા, જનરલ સેક્રેટરી શ્રી વિષ્ણુ શર્મા, શ્રી કુણાલ બધવાના સહિત તમામ કાર્યકરો અને લગભગ 3000 ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજક સમિતિના સભ્યો શ્રી મહેન્દ્ર ગુપ્તા, બ્રિજેશ તોમર, ચંદ્રશેખર ધનગર, રાકેશ જયસ્વાલ, વિષ્ણુ શર્મા દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

મ્યુકર માઇક્રોસીસ નામની નવી બીમારી,અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ દાખલ:૦૯લોકોના મોત

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

આજે ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું, AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિકરણ કરાશે

Ahmedabad Samay

વાસ્તુશાસ્ત્ર: જીવનમાં પરેશાનીઓ લાવી શકે છે વિખરાયેલા વીજળીના તાર, ઘરથી લઈને ઓફિસ સુધી પડે છે ખરાબ અસર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો