November 14, 2025
દેશમનોરંજન

સાધુસંત અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દા પર પહેલી વાર ફિલ્મ બનાવવામાં આવી

થોડાક માસ પહેલા પાલઘરમાં હિન્દુ સાધુસંતોની હત્યા કરવામાં આવી હતી તેના મુદ્દા પર અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દાઓના સમર્થનમાં હિન્દી ફિલ્મ અભિનેતાએ પહેલીવાર  બનાવી છે, અભિનેતા પુનીત ઇસ્સાર અને તેમના પુત્ર સિદ્ધંતે “સંહાર” ફિલ્મ બનાવી છે,

“સંહાર” ફિલ્મના પોસ્ટર અને શીર્ષક ગીતમાં મહંતમલેશ્વર પરમ પૂજ્ય અવધેશનંદજી મહારાજજી, સ્વામી નરેન્દ્રાનંદજી ગિરિજી, સ્વામી હરિ ગિરિજી મહારાજજી, જુના અખાડેના સ્વામી પરત્માનંદજી સરસ્વતી જી જેવા હિન્દુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

તમામ હિન્દુસ્તાની ઓ એ આવી ફિલ્મનું સમર્થન કરવું જોઈએ.

Related posts

ભાગેડુ મેહુલ ચોકસીની ડોમિનિકાથી ધરપકડ કરાઇ

Ahmedabad Samay

સાજણ પ્રકાશને ભારત તરવું ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું

Ahmedabad Samay

કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

ઘર વપરાશના ખર્ચમાં થશે વધારો,બાથ અને લોન્ડ્રી સાબુ, ડિટર્જન્ટ અને અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો

Ahmedabad Samay

અદાણી રિયલ્ટી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં TEN BKCનો વર્ચ્યુઅલ પઝેશન સાથેનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો