February 10, 2025
દેશમનોરંજન

સાધુસંત અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દા પર પહેલી વાર ફિલ્મ બનાવવામાં આવી

થોડાક માસ પહેલા પાલઘરમાં હિન્દુ સાધુસંતોની હત્યા કરવામાં આવી હતી તેના મુદ્દા પર અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દાઓના સમર્થનમાં હિન્દી ફિલ્મ અભિનેતાએ પહેલીવાર  બનાવી છે, અભિનેતા પુનીત ઇસ્સાર અને તેમના પુત્ર સિદ્ધંતે “સંહાર” ફિલ્મ બનાવી છે,

“સંહાર” ફિલ્મના પોસ્ટર અને શીર્ષક ગીતમાં મહંતમલેશ્વર પરમ પૂજ્ય અવધેશનંદજી મહારાજજી, સ્વામી નરેન્દ્રાનંદજી ગિરિજી, સ્વામી હરિ ગિરિજી મહારાજજી, જુના અખાડેના સ્વામી પરત્માનંદજી સરસ્વતી જી જેવા હિન્દુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

તમામ હિન્દુસ્તાની ઓ એ આવી ફિલ્મનું સમર્થન કરવું જોઈએ.

Related posts

ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત ચહલ પહલ

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલ્લો કરાયો, પહેલી વાર કરાયું ડ્રોનથી હુમલો

Ahmedabad Samay

Aishwarya Rai: PS2ના પ્રમોશનમાં વ્યસ્ત ઐશ્વર્યા રાય બચ્ચનના વખાણ થઈ રહ્યા છે, ફેન્સ સાથે અભિનેત્રીના વર્તને જીતી લીધું દિલ!

Ahmedabad Samay

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે

Ahmedabad Samay

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં સતત ત્રીજી વાર ચૂંટણીમાં હારી હેટ્રિક મારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો