February 5, 2026
દેશમનોરંજન

સાધુસંત અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દા પર પહેલી વાર ફિલ્મ બનાવવામાં આવી

થોડાક માસ પહેલા પાલઘરમાં હિન્દુ સાધુસંતોની હત્યા કરવામાં આવી હતી તેના મુદ્દા પર અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દાઓના સમર્થનમાં હિન્દી ફિલ્મ અભિનેતાએ પહેલીવાર  બનાવી છે, અભિનેતા પુનીત ઇસ્સાર અને તેમના પુત્ર સિદ્ધંતે “સંહાર” ફિલ્મ બનાવી છે,

“સંહાર” ફિલ્મના પોસ્ટર અને શીર્ષક ગીતમાં મહંતમલેશ્વર પરમ પૂજ્ય અવધેશનંદજી મહારાજજી, સ્વામી નરેન્દ્રાનંદજી ગિરિજી, સ્વામી હરિ ગિરિજી મહારાજજી, જુના અખાડેના સ્વામી પરત્માનંદજી સરસ્વતી જી જેવા હિન્દુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

તમામ હિન્દુસ્તાની ઓ એ આવી ફિલ્મનું સમર્થન કરવું જોઈએ.

Related posts

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

હિમન્તા બિસ્વા સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી

Ahmedabad Samay

સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું થયું નિધન

Ahmedabad Samay

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

મુંબઈ શહેરમાં ૪૦૦ કિલો વિસ્‍ફોટકોનો ઉપયોગ કરીને અનેક વિસ્‍ફોટોની ધમકી આપવામાં આવી

Ahmedabad Samay

ચોૈદ વર્ષ પછી ફરદીન ખાન ફરીથી એક્‍ટીંગમાં એન્‍ટ્રી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો