February 14, 2026
ગુજરાત

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન
એક વિકલાંગ ક્ષત્રિય યુવાન વરરાજા ને વહીલચેર પર ફેરા ફેરવતા ફેરવતા દિકરીબા (કન્યા) જાણે સાતે સાત જન્મ આવી જ રીતે સાથ આપવાનો વાયદો કરતા હોય એવા લગ્નફેરા નુ આ દ્રશ્ય એક રાજપુતાણીની અંદર રહેલ ત્યાગ, સમર્પણ અને પ્રેમ નો અદભુત ભાવ દર્શાવી જાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વિકલાંગ પરંતુ નાની વયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રિકેટ રમી ચૂકેલા દિગ્વિજયસિંહ પરમાર અને પોરબંદર જીલ્લા ના મોરાણા ગામ ના હીનાબા જેઠવા ના હાલ મા જ લગ્ન થયા એ પ્રસંગ નો છે.

અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફ થી નવ વરવધુ ને લગ્નજીવન ની ખૂબ ખૂબ શુભકામનાઓ..

Related posts

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

અમદાવાદ – પૂર્વ વિસ્તારમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમી જ નિકળ્યો હત્યારો

admin

સુરતમાં કોરોના વધતા તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

Ahmedabad Samay

ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવર શ્વેતા પરમારે ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરી ઝંડો ફરકાવ્યો

Ahmedabad Samay

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો