May 8, 2026
અપરાધ

ચાણકયપુરીનો ડોન પ્રદીપ ઉર્ફે માયા ડોનની તલવારના ઘા ઝીંકી વહેલી સવારે કરાઇ હત્યા

અપહરણ સહિત સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલ પ્રદીપ ઉર્ફે માયા ડોન તલવારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે સાળા – બનેવી વચ્ચે ઝઘડો થયા બાદ સમાધાનમાં કરી ઉગ્ર બોલાચાલી થતાં વ્હેલી સવારે પાંચ થી છ શખ્સોએ પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યા કરી.

પ્રદીપના કૌટુંબીક બનેવી અનિષ પાંડે સહિત સાત થી આઠ આરોપીઓને સોલા પોલીસે ગણતરીના સમયમાં આરોપીની અટકાયત કરી લીધી છે. સોલા પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદ શહેર ફતેવાડી વિસ્તારમાંથી અમુલ્ય હાથીદાંતનો વેપાર કરતા ચાર આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

Ahmedabad Samay

શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના વધુ 3 દિવસ રિમાન્ડ મંજૂર, ઇવેન્ટ કંપની સાથે છેતરપિંડી મામલે કોર્ટમાં થઈ સુનાવણી!

admin

એક ટિપ્પણી મૂકો