February 8, 2025
ગુજરાત

પોલીસબેડામાં ફરી ઉથલપાથલ, ૦૬ પી.આઇ. ની બદલી

અમદાવાદ શહેર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરમાં PIની બદલીના દોરથી પોલીસબેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ 6 PIની બદલી કરવામાં આવી છે જેમાં જેમાં જે.વી રાણા, જે.એમ. સોલંકી, એ.જે. પાંડવ, એ.પી. ગઢવી, એન.કે વ્યાસ અને એ.એન. તાવીયાડની બદલી કરવામાં આવી છે.

બાપુનગરના PI એન. કે. વ્યાસની ઘણા સમય બાદ બદલી કરવાંઆ આવી છેે.એન.કેે.વ્યાસની કંટ્રોલરૂમમાં બદલી કરાઇ છે.

Related posts

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Ahmedabad Samay

સમારકામ દરમિયાન ગેલેરીની છત પડતા ૪ વર્ષના બાળક સહિત ૨ વ્યક્તિના મોત

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

Ahmedabad Samay

શહેરકોટડા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૦ જેટલા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનુ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો