March 23, 2026
ગુજરાત

કાલથી રાતના ૯ થી સવારના ૬ રાત્રિ કર્ફ્યૂ, મોલ સિનેમા ઘર બંધ

શહેરમાં  કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજના 200થી વધુ કેસો સામે આવી રહ્યા છે.  અમદાવાદ મનપા તંત્રે  તકેદારીના ભાગરૂપે શહેરના તમામ થિયેટર અને મોલ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય દિવસોમાં કોરોના માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવાયો છે. આવતીકાલથી રાતના 9થી સવારના 6 દરમિયાન રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આગામી હુકમ સુધી આ આદેશ અમલામાં રહેશે.

Related posts

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “મધર્સ ડે” અને “ફેમિલી ડે” આ બન્ને દિવસોની સંયુક્ત ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો