June 22, 2026
ગુજરાત

કાલથી રાતના ૯ થી સવારના ૬ રાત્રિ કર્ફ્યૂ, મોલ સિનેમા ઘર બંધ

શહેરમાં  કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજના 200થી વધુ કેસો સામે આવી રહ્યા છે.  અમદાવાદ મનપા તંત્રે  તકેદારીના ભાગરૂપે શહેરના તમામ થિયેટર અને મોલ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય દિવસોમાં કોરોના માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવાયો છે. આવતીકાલથી રાતના 9થી સવારના 6 દરમિયાન રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આગામી હુકમ સુધી આ આદેશ અમલામાં રહેશે.

Related posts

પાસા ના નવા નિયમો નો સખ્તાઈ પૂર્વક અમલ થશે

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસાના સમયે ખોદાયેલા ખાડા કામ થયું હોય કે ન થયું હોય સાત દિવસમાં ખાડા પૂરી દેવા સૂચના અપાઇ

Ahmedabad Samay

હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો