May 7, 2026
ગુજરાત

કાલથી રાતના ૯ થી સવારના ૬ રાત્રિ કર્ફ્યૂ, મોલ સિનેમા ઘર બંધ

શહેરમાં  કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજના 200થી વધુ કેસો સામે આવી રહ્યા છે.  અમદાવાદ મનપા તંત્રે  તકેદારીના ભાગરૂપે શહેરના તમામ થિયેટર અને મોલ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય દિવસોમાં કોરોના માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવાયો છે. આવતીકાલથી રાતના 9થી સવારના 6 દરમિયાન રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આગામી હુકમ સુધી આ આદેશ અમલામાં રહેશે.

Related posts

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર ૦૧ નંબરનું અને વેરાવળમાં ૦૨ નંબરનું સિગ્નલ લગાવાયુ

Ahmedabad Samay

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

શાહપુરમાં આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના મકાનમાં અચાનક આગ લાગી, પતિ,પત્ની અને બાળકનું થયું કરુણ મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો