. હવેથી ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રે ૯ થી ૬ સુધી કરફ્યૂ રહેશે. ૨૮ મેના રોજથી નવા નિયમો અમલી બનશે. જે રીતે કેસ દ્યટી રહ્યા છે તે રીતે સરકાર દ્વારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે.
સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓના સંદર્ભમાં છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમનો બપોરે ત્રણ વાગ્યા સુધીનો
સમય રહેશે. ગુજરાતમાં દુકાનો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.
