June 22, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

ભગવતી સ્કૂલના મે. ટ્રસ્ટી શ્રી નિરજસિંહ માનસિંહ તોમર દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ જોતા ૦૩ મે ૨૦૨૧ ના રોજ થી શાળામાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જે થી શાળામાં તમામ સ્ટાફ રજા ઉપર છે છતાં પણ શાળાના ક્લાર્ક દિનેશભાઇ અને અજીતભાઇ ગેરકાયદેસર રીતે શાળામાં પ્રવેશી એલ.સી, જી.આર, સેલેરી સ્લીપ, સર્વિસ બુક અને અન્ય જરૂરી દસ્તાવેજ ચોરી કરી ફરાર થઇ ગયા છે.

આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયા વિસ્તારને પાકિસ્તાન  બનતા અટકાવવાનું નિવેદન આપી રાજકારણ ગરમાવ્યું

Ahmedabad Samay

આજથી હેલ્મેટ ફરજીયાત, ૦૯ થી ૨૦ સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઇવ રહશે, હેલ્મેટ ન પહેરવા પર ગુન્હો દાખલ કરાશે

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

મતદારોએ મતદાન મથકે પોતાની ઓળખ સાબિત કરવા માટે ૧૨ દસ્તાવેજો બતાવીને પણ મત આપી શકશે

Ahmedabad Samay

આસામ પોલીસને આતંકી સંગઠન ISISના ઈન્ડિયા ચીફ સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં મળી મોટી સફળતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો