January 25, 2025
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

ભગવતી સ્કૂલના મે. ટ્રસ્ટી શ્રી નિરજસિંહ માનસિંહ તોમર દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ જોતા ૦૩ મે ૨૦૨૧ ના રોજ થી શાળામાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જે થી શાળામાં તમામ સ્ટાફ રજા ઉપર છે છતાં પણ શાળાના ક્લાર્ક દિનેશભાઇ અને અજીતભાઇ ગેરકાયદેસર રીતે શાળામાં પ્રવેશી એલ.સી, જી.આર, સેલેરી સ્લીપ, સર્વિસ બુક અને અન્ય જરૂરી દસ્તાવેજ ચોરી કરી ફરાર થઇ ગયા છે.

આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 7 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

Ahmedabad Samay

હત્યાનો બદલો હત્યા! અતીક અહેમદ અને ઉમેશ પાલની હત્યાની સ્ક્રિપ્ટ કેમ એક સરખી જ લાગે છે?

admin

હાર્દિક હુંડિયા એ અબોલ જીવોના ઉદ્ધાર માટે શ્રી રામ નાં લાઈવ  ચિત્ર દ્વારા અવતરણ શ્રી રામ કા સમારોહનું આયોજન કરીયુ

Ahmedabad Samay

લો હવે ઘરેજ કરીલો કોરોના ટેસ્ટ. ટેસ્ટ માટેની જાણો મહત્વની વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો