અલિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદિત્ય ગિરીજી મહારાજે સંગઠનમાંથી રાજીનામું આપી દીધું છે, તેમની તબિયત નબળી હોવાને કારણે તેમણે આ રાજીનામું આપ્યું...
બોલિવૂડ એક્ટર રણદીપ હૂડા વેબ સિરીઝ ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’ થી ડિજિટલ પદાર્પણ કરવા જઈ રહ્યો છે. તે પોલીસ અધિકારી અવિનાશ મિશ્રાના જીવનની સાચી ઘટનાઓ પર આધારિત...
મંગળવારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરષોતમ શ્રી રામ એરપોર્ટ અયોધ્યા કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી હતી. આ સાથે એરપોર્ટના નામ બદલવા અંગે...
દેશભરની મોટાભાગની બેન્કોમા આવતીકાલે કામકાજ ઠપ્પ થઈ જશે. જો કે ડીઝીટલ બેન્કીંગ કામકાજ ચાલુ રહેશે. એટીએમ પણ ચાલુ રહેવાના છે. ૨૬ તારીખ એટલે કે ગુરૃવારના...
ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશ પાસ કરી દીધો છે.આજે મંગળવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે સરકારે જાહેરાત...