લોકડાઉનના એલાન પછી કાશ્મીર ઘાટીમાં આતંકી ગતિવિધિયા વધી ગઇ છે. આતંકિયોએ કાશ્મીર ઘાટીના કુલગામ જિલ્લામાં પોલીસ પાર્ટીને નાકાપર તૈનાત હતી આ દરમ્યાન આતંકિયોએ હુમલો કરી...
નાણાપ્રધાન નિર્મલા સિતારમણ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે MSME આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ...
એર ઇન્ડિયા ૧૯મી મેથી ૨ જુન વચ્ચે વિવિધ શહેરો વચ્ચે ફલાઇટ શરૂ કરશેઃ બુકીંગ હવે શરૂ થશેઃ મોટાભાગની ફલાઇટ દિલ્હી-મુંબઇ-હૈદ્રાબાદ અને બેંગ્લોરથી શરૂ થશેઃ દિલ્હીથી...
લોકડાઉન ૩.૦ બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી એક વાર મીટીંગ કરી રહ્યા છે. જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા કરાશે. તમામ રાજ્યના...
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી દ્વારા જરૂરી સલાહ સૂચન આપવામાં આવે...