વસ્ત્રાલમાં પાણી પીવાના બહાને ઘરમાં આવી મહિલાને બેભાન કરી ચલાવી લૂંટ,અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો, નણંદ ભાભીને બેભાન કરીને બપોરે 12.30 કલાકે ચલાવી લૂંટ. વસ્ત્રાલમાં આવેલ સહજાનંદ...
રાજ્યના અનેક શહેરોમાં મસાજ અને રિલેક્સ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે. દેહવ્યાપારના ગોરખધંધા સાથે સ્પા સેન્ટરમાં દારૂ પાર્ટી તેમજ...
અમદાવાદ: ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં સેક્સટોર્શન પીડિતોને ડર્યા વિના પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરી. રાજ્ય પોલીસ દળો વચ્ચે વધતા સહકાર પર પ્રકાશ પાડતા...
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. પરંતુ, આ દુર્ઘટના પછી...
પ્રયાગરાજના રાજુ પાલ મર્ડર કેસને અત્યાર સુધી કોઈ ભૂલી શક્યું નથી. ભૂતકાળમાં ધૂમનગંજમાં ઉમેશ પાલની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીક અહેમદ રાજુ...
હરિયાણાના મેવાતના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેના જવાબમાં કાઉન્સિલના કાર્યકરોએ પણ પથ્થરમારો કર્યો. બ્રિજ મંડળ જલાભિષેક ધાર્મિક મેવાત યાત્રા...