June 21, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

વેકસીન લીધા પહેલા રક્તદાન કરવા અપીલ,RSS દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay
કોરોનાની મહામારી અને વર્તમાન પરિસ્થિતિને સમજીને, રસી લેતા પહેલા તમને રક્તદાન કરવા લોકોને વિનંતી કરવામાં આવે છે. કારણકે આગામી સમયમાં, 18 વર્ષથી 65 વર્ષની વયના...
ગુજરાતઅપરાધ

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ રામ વંદન ફ્લેટમાં મોડી રાત્રે ફ્લેટની દીવાલ પરથી છલાંગ લગાવી ૦૫ જેટલા ચડ્ડી બનીયાન ધારી ગેંગે ફ્લેટના જે બ્લોકમાં લૂંટ...
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો આરંભ કરાવતા  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવીડ મહામારી સામે...
ગુજરાતરાજકારણ

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ પર કરાઇ રહેલી હિંસા નીંદનીય છે અને સત્વરે અટકવી જોઇએ.ભાજપનાં કાર્યકર્તાઓ પર થઇ રહેલા દમનનાં વિરોધમાં નરોડા વિધાનસભા- કુબેરનગર...
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay
હાલ રાજ્યમાં કોરોના પરિસ્થિતિ એટલી હદે વધી છે કે કોરોના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ની અછત જોવા મળી રહી છે તેવા ઘણા બધી સંસ્થાઓ...
ગુજરાત

ઝાયડસ બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે

Ahmedabad Samay
ઝાયડસ કેડિલા, ભારતની બીજી સંપૂર્ણ ઈન્ડિજિનસ કોવિડ વેક્સીન સાથે તૈયાર  વચગાળાની અસરકારકતા ડેટાના પ્રથમ સેટને પ્રાપ્ત કર્યા પછી, ઝાયડસ કેડિલા આ મહિનામાં તેની કોવીડ -19...
ગુજરાત

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay
શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે આજે બીજી લહેરમાં પ્રથમ વખત ICU અને ઓક્સિજનના બેડ 350 કરતા વધુ ખાલી રહેતા...
ગુજરાત

મીની લોકડાઉનમાં નાના વેપારીઓની કનફોડી હાલત, શુ નાના વૈપાર થી જ કોરોના થાય છે?

Ahmedabad Samay
ગુજરાતમાં ફુલ લૉકડાઉનની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ૩૬ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રાજ્યમાં સત્તાવાર રીતે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં...
ગુજરાત

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

Ahmedabad Samay
ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આજે આપવામાં આવ્યું હતું. ધૈર્યરાજ હાલ ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહેલ છે. તેને  Zolgensma નામનું ઈન્જેકશન અપાયું...