અમદાવાદ મનપા દ્વારા તા;5થી શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં તે મુજબનો સરકારના ઉચ્ચ અધિકરીઓના પરામર્શમાં રહીને કરવામાં આવ્યો હતો...
હાલની કોરોના ની પરિસ્થિતિ જોતા અમદાવાદના ઘણા વિસ્તારોમાં સેનેટાઈઝર કરવાની જરૂર પડી રહી છે તેવામાં આમ આદમી દ્વારા લાંભા વોર્ડમાં સેનેટાઈઝરની જરૂર હોવાથી પાર્ટી ના...
હાટકેશ્વરની પલક હોસ્પિટલના માર્ગદર્શન અને સહયોગથી COVID-19 ની રોગચાળાથી અસરગ્રસ્ત નાગરિકોની સારવાર માટે તેજેન્દ્ર ગ્રુપ ઓફ કંપની અને દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ ચૌહાણ અને તેજન્દ્રસિંહ...
નાગલધામ_ગ્રૂપ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લ્હેરમાંથી ઉગારવાના પ્રયાસો હેઠળ વિનામૂલ્યે ઓક્સિજન આપવાની સેવા કરવામાં આવી રહી છે , આ અનોખી સેવા થી હજારો...
આખા રાજ્યમાં ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જેને પરિણામે ગુજરાતની પ્રજાએ ભરપુર સાથ આપ્યો હતો અને ગુજરાતના તમામ સંગઠનો દ્વારા ધૈર્યરાજસિંહની સારવાર...
રસીનો જથ્થો ખૂટી પડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલથી હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન, તેમજ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. રસીનો જથ્થો...
ઇન્દ્રપુરી વોર્ડના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા કર્મા ફાઉન્ડેશન સાથે મળીને સિવિલના ૧૨૦૦ બેડમાં કોરોના દર્દીઓના પરિવારજનો અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે...