June 19, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાતરાજકારણ

બપોર સુધીમાં મતદાન રહ્યું મંદ

Ahmedabad Samay
બપોર સુધીમાં મતદાન મથક પર લોકોનો જોવાઇ રહ્યો છે મિશ્ર વલણ, મતદાન મથક પર ઓછા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે મતદાન કરવા, નરોડા, કુબેરનગર, કૃષ્ણનગર અન્ય...
ગુજરાતધર્મ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay
તારીખ ૨૨/૦૨/૨૦૨૧ થી ૨૮/૦૨/૨૦૨૧ સુધી નું રાશિ ભવિષ્ય પોતાના સંબંધોમાં ગંભીરતા રાખવી, જીવન સાથી નો સહકાર મળે આવક માં વધારો થાય. પ્રસન્નતા મળે. વ્યાપાર થી...
અપરાધગુજરાતરાજકારણ

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

Ahmedabad Samay
NCP અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી કુબેરનગર વોર્ડમાં NCP ઉમેદવાર નિકુલસિંહ તોમરના કાર્યકતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં તાત્કાલિક ડીસીપી ઝોન 4...
Otherગુજરાત

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay
વીર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે અમદાવાદના  શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી,...
ગુજરાત

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

Ahmedabad Samay
ગવે ગરમીની ઋતુ શરૂ થવાની છે અને ગરમી ને લીધે નાના નાના ચકલી,કબૂતર અને અન્ય જીવોને ખૂબ તકલીફ પડતી હોય છે તને પીવા માટે પાણી...
ગુજરાતઅપરાધ

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay
અમદાવાદ શહેરના નરોડામાં રહેતી એક સગીરા ને છ જેટલા લોકોએ ભેગા મળી રાજસ્થાનના એક યુવકને વેચી દીધી હતી. સગીરાને ખરીદનાર શખસે તેને માથામાં સિંદૂર પુરી...
ગુજરાતરસપ્રદ વાતો

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay
                         જયા એકાદશી મહા સુદ ૧૧ ના રોજ જયા એકાદશી નું વ્રત રાખવામાં આવે...
ગુજરાત

રાષ્ટ્રીય માં ભવાની રાજપૂતના સંઘ દ્વારા ઉજવાઇ શિવાજી જ્યંતી

Ahmedabad Samay
સ્વરાજના લડવ્યા વીર યોધ્ધા જેમને જોઈને મુગલો થરથર કાપી જતા હતા તેવા વીર પુરુષ વીર છત્રપતિ શિવાજી મહારાજ અને માં ભવાનીના ભક્તની જ્યંતી નિમિત્તે   ...
ગુજરાત

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay
સમાજ સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત (૧૦૮) દ્વારા આજ રોજ શિવાજી જ્યંતી નિમિત્તે શિવાજીની પ્રતિમા પર દૂધ થી અભિષેક કરવામાં આવ્યું હતું, અભિષેક દરમિયાન તેમણે જણાવ્યું...
ગુજરાતરાજકારણ

વેજલપુર વોર્ડના ઉમેદવાર મહેશભાઇ ઠાકોરે યોજી કોંગ્રેસની ઐતિહાસિક રેલી

Ahmedabad Samay
અમદાવાદના વેજલપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઇ ઠાકોરે ચૂંટણી દરમિયાન યોજી કોંગ્રેસની ઐતિહાસિક રેલી, મહેશભાઇ એ રેલીમાં ૧૦૦૦ બાઇક ૭૦૦ ગાડીઓનો કાફલો જોડીને અમદાવાદની રાજનીતિક...