અસારવા વોર્ડના પુનમચંદ વણઝારા દ્વારા રવિવાર ના રોજ 14.02.2021 ના સવારે 9.00 વાગે બ્રહ્મચારી ના ડેલા માંથી બાઈક રેલી નું આયોજન કરાવામાં આવ્યું છે, પુનમચંદ...
અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે, પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો...
અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર માનવ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે થોડા સમય પહેલા પુરીવા માનવસેવા ટ્રસ્ટ દ્વારા વૃધ્ધા આશ્રમના વૃદ્ધાઓ...
સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, લોકસેવા અને હિન્દુ ધર્મના વિકાસમાં “અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” ના ઉદ્ઘાટન પ્રસંગે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ શનિવારના રોજ...
રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ખાસ વોચ રાખી રહ્યું છે...
અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને...
શ્રી ગોપાલસિંહ ભદૌરીયા વીર શહીદ બલિદાન દિવસ નિમિત્તે શહીદને શ્રધ્ધાંજલી આપવા માટે શુક્રવાર ૧૨ ફેબ્રુઆરીના રોજ મુનિમસિંહ ભદૌરીયાના નિવાસસ્થાને હીરાવાડી ખાતે સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલ છે...
ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા અમદાવાદના ઓઠવ વિસ્તારમાં નટરાજ હાઇસ્કુલ ખાતે સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન ૧૩, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ અને ૨૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના...