અમદાવાદમાં મનપા ની ચૂંટણીમાં તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમના વિસ્તારમાં જનતાને થતી સમસ્યાઓ નો ભાનજ ભૂલી ગયા છે, અમદાવાદના...
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ દેવનંદ ફ્લેટમાં રહેતા સેકન્ડ હેન્ડ ઇન્ટરનેશનલ બ્લેક બેલ્ડ શ્રી હિતેશ ત્રિવેદી દ્વારા હિન્દુ ધર્મની અને હિન્દુઓ અને બહેનો,દીકરીઓ પોતાની રક્ષા...
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે 1704 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 797 ફોર્મ માન્ય રહ્યા...
અમદાવાદ શહેરમાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલોએ નક્કી કરેલી ફી કરતા વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી વસુલી હોવાની વિગતો એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં સ્પષ્ટ જણાયું...
અમદાવાદના નરોડા વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ આઇ.પી.એસ, આઇ.જી.પી, અને ડી.આઇ.જી. શ્રી ડી.જી.વણજારા સાહેબ હાજર રહ્યા...
અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ ગુજરાત પ્રદેશ કાર્યલય ખાતે ગુજરાતના પદાધિકારીઓ નો ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ...
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તરાખંડ ના મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોનીક વાત ચીત કરીને ઉત્તરાખંડ ના ચમોલી તપોવન ખાતે ગ્લેશિયર ફાટવાથી સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના...