રાજયની ૬ મહાનગર પાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ ૭૨૫૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાની માહિતી મળી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકામાં ઉમેદવારી માટે...
26 જાન્યુઆરી ના રોજ દિપક રાજપૂત, જીતુભાઇ ચૌધરી, પ્રકાશ વણઝારા દ્વારા અસારવા વિસ્તારમાં ના બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં ભાગ...
વિશ્વના મહાન લોકતંત્ર એવા ભારતના ૭૩માં ગણતંત્ર દિન નિમિત્તે સી.આઇ. એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.સી.આઇ. એસ.એફ. એરપોર્ટ, ઈસરો, ગેઇલ,ઓ.એન.જી.સી,...
૧લી ફેબ્રુઆરીથી રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના ચારેય મેટ્રો શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાતની...
વણઝારા વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આજે બાબુલાલ વણઝારા ને નિવૃત્ત કરવામાં આવ્યાં નવા હોદ્દેદારો નિયુક્ત થવા બદલ વણઝારા સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન. અને...
અમદાવાદ ખાતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને કાર્યકરોની સેન્સ પ્રક્રિયાની કામગીરી દરમિયાન મારામારીના બનાવો બનવા પામ્યા છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટર અને બક્ષી પંચ મોરચાના પ્રમુખ...