અમદાવાદમાં ઠેરઠેર સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન નો પાલન કરવા માટે સૂચનો કરાય છે તો પણ કૃષ્ણનગરની પોસ્ટ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે....
અમદાવાદ શહેર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરમાં PIની બદલીના દોરથી પોલીસબેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ 6 PIની બદલી કરવામાં આવી છે જેમાં...
આજ રોજ ઇન્દ્રપુરીમાં મહિલા પ્રમુખ બબીતા જૈન અને રામસિંહ ચૌહાણ ઇન્દ્રપુરી વોર્ડ યુથના વડાએ ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કર્યું હતું જે દરમ્યાન...
પોલીસ માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવાના સાથે સાથે દંડથી બચવા માટે માસ્ક પણ પહેરાવે છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કોરોનાથી બચવા માટે અને...
પાકિસ્તાને હવે આતંકવાદીઓ ભારતમાં દાખલ થવા માટે જમ્મુ-કાશ્મીર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ જણાવ્યું છે કે, હાલના...