લાલસિંહ રાજપૂત કાંકરીયા માં પડતું મુકનારા ૪૦૦ જેટલા લોકોના જીવ બચાવનાર લાલસિંહ રાજપૂત પોતાનો હક અને ન્યાય મેળવતા મેળવતા અંતે મૃત્યુ પામ્યા તો પણ તેમની...
અમદાવાદમાં પોલીસના ખભે થી ખભે મળીને રાત દિવસ કામ કરનાર એવા હોમગાર્ડના જવાનો ની કમાન સાંભળનાર કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલની અમદાવાદ સમય...
નરોડા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતે ધારાસભ્ય બન્યા હોવાની ત્રીજી એનિવર્સરીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જેમાં તેમણે જાહેરમાં પોતાના સમર્થકોના ટોળા એકઠા...
અમદાવાદ પોલીસ કમિશનરના તાબામાંથી ત્રણ પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ઓછા થવાથી શહેર પોલીસનું કામનું ભારણ ઓછું થશે. સોલા અને સાબરમતીના ક્યા વિસ્તારોનો સમાવેશ ગાંધીનગરમાં થશે...
કોઈ હિંદુ યુવતી મુસ્લીમ ધર્મ અંગીકાર કરીને નિકાહ કરે તો મેરેજ રજિસ્ટ્રેશન માટે જિલ્લા મેજિસ્ટ્રેટની ખાસ મંજુરીની કાયદામાં જોગવાઈ છે. નાગરવાડાના અયાઝ શેખ અને નિકાહ...
વડોદરામાં યુવતીનું ધર્મ પરિવર્તન કરીને વિધર્મી યુવાને લગ્ન કરતા વિવાદ ઉભો થયો છે જેને લઇને વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડ્યા છે. તો...
રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ને સમર્થન આપવા ૬૫૦ થી વધુ પરિવારોને રાહતદરે સ્વદેશી કીટ વિતરણ કરેલ. નાની...