ગુજરાતમાં હાલ કોરોનાની જે સ્થિતી યથાવત્ત છે તેને ધ્યાને રાખીને ચારેય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂં યથાવત્ત રાખવામાં આવી શકે છે. સરકારમાં...
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા માહતાબને તેમની નજીકમાં રહેતી એક યુવતી સાથે કેટલાક વર્ષો અગાઉ પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે બે વર્ષ અગાઉ આ યુવતી તેના માતા-પિતા...