અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ મામલે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે. આજવા ગામમાં આવેલી પાયોનિયર...
ગુજરાતભરમાં અને દેશવિદેશમાં જેના અવાજના લોકો દિવાના છે,ગુજરાતના લાખો લોકોના દિલ પર રાજ કરના દરેક ગુજરાતી ઓની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને અમદાવાદ સમય પરિવાર...
અમદાવાદ સહિતના શહેરોમાં કોરોના સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે જેને કારણે સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના ધાર્મિક...
અમદાવાદમાંથી ૨ દિવસીય કર્ફ્યું હટાવામાં આવ્યો છે ત્યારે હવે શહેરમાં માત્ર રાત્રિ કર્ફ્યુ જ લાગુ રહેશે. ત્યારે ૨ દિવસના કર્ફ્યુ બાદ આજે વહેલી સવારથી જ...
અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ જાફરાબાદનો દરિયો શાંત છે તેમ છતા તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ...
ગુજરાત રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા છે આ તમામ ગાંધીનગરના એસ,સી,આર,બી,આ ને સી.આઇ.ડી ક્રાઇમના ૧૯ પી.એસ.આઇની રાજ્યમાં વિવિધ શહેરોમાં બદલીના હુકમ કરાયા છે જેમાં...
રાજ્યમાં કોરોના કહેર વધતા મોટા શહૅરોમાં રાત્રી કર્ફ્યુ લગાવાયો છે ત્યારે દિવસના કર્ફ્યુ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, હાલ તો કર્ફ્યૂમાં કોઈ...