June 18, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay
અમદાવાદમાં કોરોના સંકટ વધતા રાજ્ય સરકાર દ્વારા શનિવાર થી રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવાર ૦૬ વાગ્યા સુધી કરફ્યુ કરવામાં આવ્યું છે તેવામાં કરફ્યુનું પુરે...
ગુજરાતરાજકારણ

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay
કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. ધારાસભ્ય આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ...
ગુજરાતરાજકારણ

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay
નાયબ મુખ્યમંત્રી એ બેડ ખૂટી પડયાના દાવા ને નકારયા બાદ અમદાવાદ સમય ટિમ દ્વારા તેમના આ દાવા ની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો આ...
ગુજરાત

અમદાવાદમાં વધુ ૦૮ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

Ahmedabad Samay
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.જયારે 14 એરિયાને માઈક્રો કન્ટેન્ટ એરિયામાંથી દૂર કરાયા છે  હવે...
ગુજરાત

૨૩મીથી રાજ્યમાં શાળા-કોલેજીસ શરૂ કરવાનો નિર્ણંય મોકૂફ

Ahmedabad Samay
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અત્રે...
ગુજરાત

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay
અમદાવાદમાં  શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારની સવારે છ વાગ્યા સુધી એટલે કે ૬૦ કલાક માટે કરફ્યુ લાદવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે...
ગુજરાતશુભેચ્છા

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay
કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા શ્રી ચેતન રાવલ ને વિશાલ પાટનકર , નિરજસિંહ ભદોરીયા અને તમામ અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફથી લાભ પાંચમ અને જન્મદિનની બેવડી...
ગુજરાત

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay
ત્રણેક દિવસથી કોરોના બેકાબુ બન્યો છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યાનું જાહેર થયુ છે....
ગુજરાતબિઝનેસ

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay
લાભપાંચમના દિવસથી વેપાર-ધંધા પુનઃ ધમધમતા થયા છે, સવારે વેપારીઓએ શુભ મુહુર્તમાં નવી આશાઓ અને નવા ઉમંગ સાથે પોતપોતાના કામધંધા શરૂ કર્યા છે. આજથી બજારો અને...
ગુજરાત

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay
રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા અંગે એસઓપી જાહેર કરી દેવામાં આવી છે. આ એસઓપી હેઠળ સોમ,બુધ અને શુક્રવારે ધોરણ 10 અને ધોરણ...