અમદાવાદમાં કોરોના સંકટ વધતા રાજ્ય સરકાર દ્વારા શનિવાર થી રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવાર ૦૬ વાગ્યા સુધી કરફ્યુ કરવામાં આવ્યું છે તેવામાં કરફ્યુનું પુરે...
કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. ધારાસભ્ય આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ...
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.જયારે 14 એરિયાને માઈક્રો કન્ટેન્ટ એરિયામાંથી દૂર કરાયા છે હવે...
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અત્રે...
અમદાવાદમાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારની સવારે છ વાગ્યા સુધી એટલે કે ૬૦ કલાક માટે કરફ્યુ લાદવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે...
કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા શ્રી ચેતન રાવલ ને વિશાલ પાટનકર , નિરજસિંહ ભદોરીયા અને તમામ અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફથી લાભ પાંચમ અને જન્મદિનની બેવડી...
લાભપાંચમના દિવસથી વેપાર-ધંધા પુનઃ ધમધમતા થયા છે, સવારે વેપારીઓએ શુભ મુહુર્તમાં નવી આશાઓ અને નવા ઉમંગ સાથે પોતપોતાના કામધંધા શરૂ કર્યા છે. આજથી બજારો અને...