March 23, 2026
ગુજરાત

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય: બિજલ પટેલ

આ વર્ષે કોરોના સંક્રમણ વધતું હોવાથી કેન્દ્ર સરકારની ગાઇડ લાઈન મુજબ ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ હોવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય.

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ પર પ્રતિબંધની જાહેરાત કરતા અમદાવાદના મેયર બિજલ પટેલે જણાવ્યું કે દુનિયા, દેશ અને શહેરમાં કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારના કાયદા અનુસાર એક જગ્યા પર મર્યાદિત સંખ્યા કરતાં વધારે લોકો ભેગા થાય તે હિતાવહ નથી. શહેરીજનોની સુરક્ષા તેમજ સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કાર્નિવલ નહિ યોજવા પર આ વર્ષે ૦૫ થી ૦૭ કરોડનો ખર્ચ બચી જશે

Related posts

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

કૃષ્ણનગરના પી.આઇ. એ.જે.ચૌહાણની બુટલેગરો સામે લાલઆંખ

Ahmedabad Samay

ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ફરી શરૂ

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો