અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સુખ સાગર ઔડાના મકાનમાં એક નાનું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેથી સ્થાનિક રહેવાસી પ્રવીણભાઈ રાઠોડે આ મામલે પોલીસ કન્ટ્રોલરૂમમાં...
કેનેડા વિઝાની લાલચમાં ગઠિયાએ ૪૦લાખ પડાવ્યા,જૈમિન પટેલ નામના યુવકને કેનેડા જવાની ઈચ્છા હતી. જેથી જૈમીન એક મિત્રના સંપર્કથી મિતેશ નાઈના સંપર્કમા આવ્યો હતો. મિતેશે માર્ચ...
ચાઇનીઝ એપના બદલે હવે આ ભારતીય એપ્લિકેશન કરો ઉપગોગ. શેર ઓલ, સેન્ડ એનિવેર, નિયરબાય શેરિંગ, સુપરબીમ,મિત્રો ટિકટોક સિવાય શેરઈટ અને ઝેન્ડર પણ ચાઇનીઝ એપ્લિકેશનો છે,...
કેન્દ્ર સરકારે અનલોક-૨ની જાહેરાત સાથે કેટલીક છુટછાટો આપ્યા બાદ ગુજરાત સરકારે પણ વેપાર – ધંધાને પ્રોત્સાહન મળે તે હેતુથી કેટલીક છૂટછાટો જાહેર કરી છે. મુખ્યમંત્રી...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકડાઉન બાદ આજે પાંચમી વાર પ્રજાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી સામે લડતા-લડતા આપણે અનલોક-રમાં પ્રવેશ્યા છીએ. ત્યારે...
અમદાવાદના નરોલ વિસ્તારમાં રહેતા એક વ્યકિતિએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી કે, તેની પત્નીનો પાડોશમાં રહેતી મહિલા સાથે સામાન્ય બાબતે ઝઘડા થયો અને જોત જોતામાં...
એરપોર્ટ પોલીસે સરદારનગરના આંબાવાડીમાં રવિવારે રાત્રે રેડ કરી જુગાર રમતી ૦૯ મહીલા ગેમબલર સહીત ૧૦ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના સરદારનગરમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં રહેતી...