March 4, 2026

કેટેગરી: ધર્મ

ગુજરાતધર્મ

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay
વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ, ક્ષત્રિય કુળના રાજા ઇક્ષવાંકુવંશ ના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ પ્રત્યે સમર્પણની લાગણીને ઉજાગર કરીને, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન...
ગુજરાતધર્મ

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay
અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે શિવકૃપા મિત્ર મંડળ દ્વારા ૧૮ થી ૨૦ ઓક્ટોબર સુંધી ત્રી...
ધર્મ

સંઘર્ષમાંથી બહાર આવીને લહેરાવે છે આ 4 રાશિની છોકરીઓ જીતનો ઝંડો, જીતવાનો હોય છે જુસ્સો

Ahmedabad Samay
કહેવાય છે કે જો ઈરાદા ઉંચા હોય તો બધું જ પ્રાપ્ત કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રની આ 4 રાશિઓ પર આ વસ્તુ એકદમ ફિટ બેસે...
ધર્મ

આ 4 તારીખે જન્મેલા લોકો મજબૂતીથી નથી જાળવી શકતા કોઈપણ સંબંધ, સ્વભાવ હોય છે શંકાશીલ

Ahmedabad Samay
જન્માક્ષર દરેકના સ્વભાવ અને વ્યક્તિત્વને પુસ્તકની જેમ ખોલીને રાખી દે છે. તેવી જ રીતે, અંકશાસ્ત્ર પણ છે, જેમાં વ્યક્તિ વિશે બધું જ જન્મ તારીખથી જ...
ધર્મ

માત્ર હાથની રેખાઓ જ નહીં, નખના આ નિશાન પણ જણાવે છે ભાગ્ય અને ભવિષ્યનું રહસ્ય, આ રીતે જાણો શુભ કે અશુભ

Ahmedabad Samay
કુંડળી ભાગ્યની સાથે સાથે તમારે હસ્તરેખા શાસ્ત્ર વિશે પણ જાણવું જોઈએ. જન્મકુંડળીમાં જ્યાં નક્ષત્ર અને ગ્રહોને જોઈને વ્યક્તિના વ્યક્તિત્વ અને તેના ભવિષ્યના રહસ્યો જાણવા મળે...
ધર્મ

કાલસર્પ દોષ અને સર્પદંશથી છુટકારો મેળવવા નાગ પંચમી પર કરો 8 નાગની પૂજા

Ahmedabad Samay
શ્રાવણમાં નાગ પંચમીનું ઘણું મહત્ત્વ છે. નાગ પંચમી શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પૂજા વિધિ-વિધાન અનુસાર કરવામાં...
ધર્મ

પિતૃ પક્ષમાં કરો એક નાનો ઉપાય, મળશે તર્પણ-પિંડ દાન સમાન ફળ

Ahmedabad Samay
સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ હોય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માને શાંતિ આપવી અને પિંડદાન કરવું શુભ માનવામાં આવે છે. જો તમને પિતૃ દોષનો સામનો...
ધર્મ

શનિનો પ્રકોપ છે તો આ મંદિરોમાં કરો દર્શન, તમને સાડાસાતી અને ઢૈયાથી મળશે રાહત

Ahmedabad Samay
જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા દોષ વિશે જણાવવામાં આવ્યું છે કે જેના કારણે કુંડળીમાં હોવાને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમાંથી એક છે...
ધર્મ

મૃત્યુ પછી ન કરો એમની આ વસ્તુઓનો ઉપયોગ, બની જશો પાપના ભાગીદાર

Ahmedabad Samay
ઘણીવાર લોકો મૃત વ્યક્તિની વસ્તુઓને સ્મૃતિ તરીકે રાખી લે છે. જો કે ગરુડ પુરાણમાં તેનાથી સંબંધિત ઘણી બાબતો કહેવામાં આવી છે. ગરુડ પુરાણમાં મૃત્યુ વિશે...
ધર્મ

શ્રાદ્ધ અમાસના દિવસે થઈ રહ્યું છે સૂર્યગ્રહણ, શું શ્રાદ્ધ કરવાથી લાગશે દોષ?

Ahmedabad Samay
વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, શનિવારે થવા જઈ રહ્યું છે. તેમજ આ દિવસે પિતૃપક્ષની અમાસ તિથિ છે. આવી સ્થિતિમાં શ્રાદ્ધના દિવસે સૂર્યગ્રહણ થવાનું...