“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે માત્ર 7 દિવસજ બાકી છે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ આ વર્ષે જગતના નાથ નગર ચર્યાએ નીકળશે .આ રથયાત્રામાં લોકોની સંખ્યા પણ...
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વિશ્વ વિખ્યાત મહાકાલેશ્વર મંદિર 80 દિવસ પછી આજથી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે. મહાકાલ મંદિરની મેનેજિંગ કમિટીએ રવિવારે આ માહિતી આપી હતી. મેનેજિંગ...
તારીખ ૨૧/૦૬/૨૦૨૧. થી ૨૭/૦૬/૨૦૨૧ સુધીનું રાશિફળ. મેષ : તમે ઓફિસમાં વધારે કામમાં વ્યસ્ત હોઈ શકો છો, જેના કારણે તમે તમારા પરિવારના સભ્યોને સમય આપી શકશો...
તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવાર ના રોજ નિર્જળા એકાદશી છે … સર્વે હરી ભક્તોને નિમેષભાઈ જોશી ના સાદર પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ હિન્દુ ધર્મમાં અગિયારસનું...
કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા...
જાણો આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કઈ રાશિના જાતકો માટે લાભદાયક છે અને કઈ રાશિ માટે નુકશાનકારક, જાણો સૂર્યગ્રહણની તમામ માહિતી જાણીતા શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર એસ.રાવલ...