વિજયભાઈ રૂપાણીને રાતોરાત રાજીનામું અપાવી દેતાં તેમને દુઃખ જરૂર થયું છે.પરંતુ તેઓ હંમેશા સત્તામાં રહીને પણ સત્તાથી પર રહ્યા છે. વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી...
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને...
મિશન ૨૦૨૨ અને નો-રિપીટ થીયરી અપનાવી આજે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજવામાં આવી હતી. સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને...
શિસ્તબદ્ધ જણાતા ભાજપમાં આંતરિક ભડકો થયો હોવાનું જણાઇ રહ્યું છે. આ ભડકો સંભવિત મંત્રીમંડળના વિસ્તરણને લઇને છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ...
મંત્રીમંડળની હવે આવતીકાલે થશે શપથવિધિ, ગુજરાત કેબીનેટના નવા મંત્રીઓનો શપથ સમારોહ આજે કેન્સલ થયો છે અને હવે આ સમારોહ આવતીકાલે ૧૬મીઍ ગુરૂવારે યોજાશે તેવુ જાહેર...
નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે તેઓ નવાં મંત્રીમંડળની રચના કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર ભાઈ પટેલએ શપથ...
પત્રકાર પરીષદમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતીક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મુકીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી ગુજરાત તથા સમાજની સેવા...
નરોડા વિસ્તારમાં કાઉન્સિલર શ્રી રાજેન્દ્ર સોલંકીના સુપરફાસ્ટ કામ થી એવું લાગી રહ્યું છે કે પ્રજાએ આ વખત ખરા વ્યક્તિને પસંદ કર્યું છે, રાજેન્દ્ર સોલંકી પ્રજાના...
થોડા દિવસ પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા હિન્દુત્વ મુદ્દે આપવામાં આવેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિવિધ પાર્ટીઓ દ્વારા નીતિન પટેલના...