અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પવન શર્મા અને એમ.એલ.એ. બલરામ થવાણી તેમના વોર્ડમાં ચુનાવ પ્રચાર કરવા નીકળ્યા હતા તે સમયે તેમને ચુનાવ પ્રચાર માંથી ઉભી પૂંછડીએ પ્રચાર...
અમદાવાદના રામોલ વિસ્તારના હાથીજનમાં જન સંધર્ષ વિકાસ પાર્ટી દ્વારા રેખા પાંડે ને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. રેખા પાંડે એ જણાવ્યું છે કે હાથીજન...
અસારવા વોર્ડના પુનમચંદ વણઝારા દ્વારા રવિવાર ના રોજ 14.02.2021 ના સવારે 9.00 વાગે બ્રહ્મચારી ના ડેલા માંથી બાઈક રેલી નું આયોજન કરાવામાં આવ્યું છે, પુનમચંદ...
અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે, પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો...
અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને...
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે 1704 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 797 ફોર્મ માન્ય રહ્યા...