૧) અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮થી સવારે ૬ વાગ્યા સુધી કફર્યૂ હતો. ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ,...
કોરોનાના કેસમાં એકધારો વધારો થતાં રાજ્યની રૂપાણી સરકારે આકરા નિયંત્રણો લાદવાના નિર્ણય લીધો છે જે અંતર્ગત વધુ ૯ શહેરોમાં રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યો છે એ...
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણે કહ્યુ હતું કે, કોરોના હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી છે. સંક્રમિત લોકો સારવાર માટે ભટકી રહ્યા છે. સ્મશાનમાં એક...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો મોટો નિર્ણય લીધો છે કે પશ્ચિમ બંગાળમા યોજાનારી તમામ ચૂંટણી સભાઓ રદ્ કરી અને અન્ય પક્ષોને અનુરોધ પણ કર્યો વર્તમાન કોરોનાની...
ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા અંગે ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.મહત્વનું છે કે, ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી...
સોશ્યલ મીડિયામાં એક અફવા ફેલાઈ રહી છે કે મેં મહિનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્ન છે, ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ સોશ્યલ મીડિયામાં ફેલાતી અફવાઓનું ખંડન કર્યું...
આસામ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના નેતા શશી થરુર અને મહાસચિવ...
ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમ હેઠળ રાજ્યના દરેક પરિવારને પ્રતિ વર્ષ રુ.5 લાખનું વીમા કવચ મળશે. આ યોજના માટેનું રજિસ્ટ્રેશન શરુ કરી દેવાયું છે. મુખ્યમંત્રી અશોક...