અનિલ રાજપૂતનો ફેક લેટર જાહેર થતા કોંગ્રેસમાં અને રાજ્યમાં ખળભળાટ મચીજવા પામી છે, કોંગ્રેસના નેતા અનિલ રાજપુતનો ૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને લખેલા...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ શરૂ થઇ ગયુ છે. એવા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે. PM મોદીના...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટિકિટોને લઈને મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે કે ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને ભાજપની ટિકિટ આપવામાં આવશે નહીં....
* પીએમજીકેવાયની જાહેરાત : પીએમજીકેવાયમાં ૨.૭૬ લાખ કરોડ સહાયની જાહેરાત * કુલ જીડીપીનો ૧૩ ટકા છે આત્મનિર્ભર પેકેજ * આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક બમણી...
રાજયની ૬ મહાનગર પાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ ૭૨૫૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાની માહિતી મળી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકામાં ઉમેદવારી માટે...