અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારના કોર્પોરેટર શ્રી અજયસિંહ ભદોરીયા ના બજેટ માંથી જનતાના સગવડ માટે વધુ એક કાર્ય કરવામાં આવ્યું,અજયસિંહ દ્વારા જનતાને અવર જવર કરતા પડતી...
તાજેતરમાં જ કોરોનાની માંદગીમાંથી સાજા થયેલા પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના શ્રી કેશુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયુ છે : આજે સવારે તેમની પલ્સ અચાનક ઘટી...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપી દેતાં છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. આ રાજીનામા પાછળના કારણો પરથી પડદો...
સીએમ યોગી આદિત્યનાથે રિઝર્વ પોલીસ લાઇન્સમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મિશન શક્તિ હેઠળ રાજ્યના આવારા અને લોફરોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે....
ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવાસ સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની...
અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા નરોડા વિસ્તારમાં કોરોના જેવી મહામારીના સમયે જનસેવા નું એક ઉત્તમ ઉદાહરણ આપતા કાર્ય કરવામાં આવ્યા હતા. લોકડાઉન...
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે. ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર...