ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લોકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું , મીટીંગમાં ઇન્દ્રપુરી વોર્ડના યુવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમની...
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે ભાજપ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદની છબી પર ફૂલ હાર ચડાવી રેલીનો આયોજન...
અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી. પુરજોશમાં હોય તેવુ દેખાઇ રહ્યું છે. એન.સી.પી.ના નિકુલસિંહ તોમર, કાર્યકરો અને તેમના સમર્થકો આ વખત કમર કસીને મેહનત કરી હોવાનું દેખાઇ...
અમદાવાદના ઇન્ડિયા કોલોની કમ્પાઉન્ડના કાઉન્સિલર શ્રી યશવંત યોગીની તેમની જનતાના મનમાં એકટલું આદર સત્કાર છે કે તેવો દ્વારા યશવંત યોગીજીના જન્મ દિન નિમિત્તે બર્થડે કેક...
ઇન્દ્રપુરી વોર્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા ડોર ટુ ડોર જઈને જનતાની અમસ્યા અને તેમની મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦...