સાઉથ હૈપ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં ભારતી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ એક વિકેટ લેતા જ ઇતિહાસ રચી દીધો...
ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ) ક્લબ કેરળ બ્લાસ્ટર્સ એફસીએ 2021-22 સીઝન પહેલા ઇવાન વુકોમોનોવિચને તેના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી છે. ઇવાન કેરળનું સંચાલન કરનાર...
ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય દોડવીર પદ્મશ્રી મિલ્ખા સિંઘ, જેમને ફ્લાઇંગ શીખ પણ કહેવામાં આવે છે, તેઓનું ગઈકાલે (18 જૂન) રાત્રે 11:30 વાગ્યે દુઃખદ નિધન થયું છે....
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની ઘોષણા કરી હતી. પ્રવાસની આગેવાની માટે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યું અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શ્રીલંકા...
આઇસીસી દ્વારા જાહેર કરાયેલ ટોપ-૧૦ ખેલાડીઓમાં વિરાટ સહિત ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલીયમસન પ્રથમ વિરાટ કોહલી પાંચ નંબર છે. રોહીત...
ટોક્યો ઓલિમ્પિક રમતો શરૂ થવા માટે 46 દિવસ બાકી છે ત્યારે ભારતીય રમતવીરોની ઉત્સુકતા સ્પષ્ટ છે. બહુ રાહ જોઈ રહેલી વૈશ્વિક સ્પર્ધા પહેલા પોતાનું ઉત્તેજના...
બ્રાઝિલમાં 2021 રિયો ઓપનના આયોજકોએ જણાવ્યું છે કે કોવિડ -19 મહામારીને લીધે આ એટીપી ઇવેન્ટ પર હાલમાં પ્રતિબંધ મૂક્યો છે. કોરોનો વાયરસ રોગચાળો અંગે ચાલુ...
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર કોરોનાની ઝપટેમાં, કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સચિને ટ્વીટર પર ટ્વીટ કરીને જાણ કરી, ઘરના બીજા સદસ્યોનો કોરોના ટેસ્ટ કરાવતા ટેસ્ટ નેગેટિવ...