મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ફરી એકવાર મળ્યા હતા. અચાનક મળેલી બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે...
મણીપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ચાલી રહી છે જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધી દરેક વર્ગના સેંકડો લોકોને મળી રહ્યા છે. જેના ભાગરૂપે...
આજ રોજ આતંકવાદી તાલિબાન વિચારધારાના લોકોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી વિષ્ણુ ગુપ્તાને ૦૩ જીવતા કારતુશ અને ધમકી ભર્યા પત્રથી...
આજ રોજ મેઘાણીનગર ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા સાયન્સ ફેરનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાનને લગતા અલગ અલગ પ્રોજેકટ બનાવી લોકોને સાયન્સ વિશે સમજણ...
સમાજ ઘડતર માટે સતત પ્રયત્નશીલ રહીને પોતાના આદર્શો ને અનુરૂપ એક આદર્શ સમાજનું નિર્માણ કરવાનાં હિમાયતી અને સમાજ સેવા સુધી સિમિત ન રહેતા દેશહિતની સેવામાં...
આજ રોજ આઇ શ્રી તુલજાભાવની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજની સ્ત્રીઓ માટે હલદી કુકું નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં, આઇ શ્રી તુલજભવાનીની આરતી અને ગણેશજીની...