March 25, 2026
Other

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ આતંકવાદી તાલિબાન વિચારધારાના લોકોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી વિષ્ણુ ગુપ્તાને ૦૩ જીવતા કારતુશ અને ધમકી ભર્યા પત્રથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે

,તે સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી શ્રી વિષ્ણુ ગુપ્તાને સુરક્ષા પુરી પાડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, વહેલી તકે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Related posts

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો મીઠાઈ વહેંચવામાં આવી

Ahmedabad Samay

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

ધનગર સમાજની મહિલા સરોજ સુરેશ પાલના ઘરમાં આગ લાગી હતી જેનેઅખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ દ્વારા તેમનું ઘર ફરી સ્થાપિત કરવા અને જીવન જરુતિયાત સામગ્રી આપી સહાય કરી

Ahmedabad Samay

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

Ahmedabad Samay

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો