July 15, 2026
Other

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ આતંકવાદી તાલિબાન વિચારધારાના લોકોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી વિષ્ણુ ગુપ્તાને ૦૩ જીવતા કારતુશ અને ધમકી ભર્યા પત્રથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે

,તે સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી શ્રી વિષ્ણુ ગુપ્તાને સુરક્ષા પુરી પાડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, વહેલી તકે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Related posts

IPL 2026 સીઝનના પ્રથમ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને જીત સાથે પ્રારંભ કર્યો

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

Ahmedabad Samay

છુટા-છેડા ને લઇ કાયદાકીય બાબતે મહત્વની વાતો એડવોકેટ ઓઢવેલની ડાયરીથી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો