May 15, 2026
Other

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ આતંકવાદી તાલિબાન વિચારધારાના લોકોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી વિષ્ણુ ગુપ્તાને ૦૩ જીવતા કારતુશ અને ધમકી ભર્યા પત્રથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે

,તે સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી શ્રી વિષ્ણુ ગુપ્તાને સુરક્ષા પુરી પાડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, વહેલી તકે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Related posts

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરતા છુટાહાથે થઇ મારામારી

Ahmedabad Samay

ભારતનો શાનદાર વિજય,ભારતે પાકિસ્તાનને ૬૧ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે સુપર-૮ રાઉન્ડમાં સત્તાવાર પ્રવેશ કર્યો

Ahmedabad Samay

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો