ગુમ થયેલ છે, અમદાવાદ ના નિકોલ વિસ્તારમાંથી રિદ્ધિબા ગજેન્દ્રસિંહના પુત્રી આજ રોજ સવારે ચાલવા જવાનું કહેલ અને પરત ફ્લેર નથી. નામ:રિદ્ધિબા, જે કોઈને જાણ થાયતો...
આજ રોજ બપોરે ૨:૩૦ વાગ્યે, સર્કિટ હાઉસ શાહીબાગ અમદાવાદ ખાતે, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી લાલ સિંહ આર્યજી ગુજરાતની પવિત્ર...
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની શક્યતા છે. આપણે એવા રાજકીય નેતાઓને ચૂંટવા જોઈએ જે લોકોના કલ્યાણની હિમાયત કરે અને વફાદારીથી કામ કરે અને...
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ માં હિન્દીભાષી/ઉત્તર ભારતીય સમાજ ની લાગણી દુભાઈ ..હિન્દી ભાષી સમાજ ઈગ્નોર કરાયું, જેને પગલે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ વિરોધ કરવામાં આવ્યું છે...
ઓઢવ વિસ્તારમા પોલીસ ટિમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઓઢવ અંબીકાનગર નવરંગ સર્કલ ખાતે જાહેરમાં પંચો સાથે વોચ...
આજ રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે. આસો નવરાત્રીના નોમના દિવસે માતાજીની પલ્લી કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ...
બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો જેમાં પ્રોહીબિશન ઇન્સેક્ટર અધિકારી એમ બી...