May 8, 2026
ગુજરાત

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

હવે અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારી છે. કોરોનાથી ચાર વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, નિરમા વિદ્યાવિહારના 3 વિદ્યાર્થીને કોરોના વળગ્યો : ધો.5,9 અને 11ના 3 વિદ્યાર્થી સંક્રમિત થયા છે જ્યારે ઉદગમ સ્કુલમાં ધોરણ-2ની વિદ્યાર્થીની કોરોનાની ઝપટેમાં આવી છે.

બન્ને શાળાને એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યું છે: બન્ને શાળાના વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે,બંને સ્કૂલમાં એક અઠવાડિયા સુધી ઓફલાઇન વર્ગો બંધ રાખવા DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

New up 01

Related posts

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો