June 22, 2026
ગુજરાત

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

હવે અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારી છે. કોરોનાથી ચાર વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, નિરમા વિદ્યાવિહારના 3 વિદ્યાર્થીને કોરોના વળગ્યો : ધો.5,9 અને 11ના 3 વિદ્યાર્થી સંક્રમિત થયા છે જ્યારે ઉદગમ સ્કુલમાં ધોરણ-2ની વિદ્યાર્થીની કોરોનાની ઝપટેમાં આવી છે.

બન્ને શાળાને એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યું છે: બન્ને શાળાના વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે,બંને સ્કૂલમાં એક અઠવાડિયા સુધી ઓફલાઇન વર્ગો બંધ રાખવા DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

New up 01

Related posts

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

નવા શૈક્ષણિક વર્ષથી રાજ્‍યની તમામ પ્રી-સ્‍કૂલોમાં ત્રિસ્‍તરીય કિંડરગાર્ટન શિક્ષણ કાર્યક્રમ રજૂ કરશે.

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિના અવસરે આયોજિત રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને મોદીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે, શું છે CAGની ચેતવણી

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો